
સાહિત્યની વિશ્વ પાઠશાળા
આવો ગુજરાતને સ્વર્ણિમ ગુજરાત બનાવવા માટે જોડાઓ. સ્વર્ણિમ ગુજરાત માટે સંકલ્પ કરો.
સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે આપ સૌ મિત્રોને શુભેચ્છા. સ્વર્ણિમ ગુજરાતની જ્યારે શાનદાર ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે ત્યારે સાહિત્ય ક્ષેત્રે પણ સાચા અર્થમાં સ્વર્ણિમ થાય એ હેતુથી અમો સાહિત્યની પાઠશાળા શરુ કરી રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી ભાષા અને સંગીતથી વિમુખ થતી આજની પેઢીને ગુજરાતી ગીત, ગઝલ અને સાહિત્ય વિશે માહિતી આપી, ઓનલાઈન પદ્ધતિસરનું માર્ગદર્શન આપી આ ક્ષેત્ર તરફ પ્રવૃતિમય કરવા. `સાહિત્યની પાઠશાળા’ શીર્ષક હેઠળ શરુ થનાર આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના કેટલાક અનુભવી અને વિદ્વાન વ્યક્તિઓ ઓનલાઈન ગીત, ગઝલ વિશે જાણકારી આપશે. નવોદિતો જેઓ ગઝલ શીખવા માગે છે તેમને ગઝલના છંદ વિશેની સંપૂર્ણ માહિતી અહીં ઓનલાઈન શીખવા મળશે…… ટૂંક સમયમાં શરુ થઈ રહી છે `સાહિત્યની પાઠશાળા’….
આ વિશે આપના પ્રતિભાવો મને info@vinelmoti.com ઈમેલ કરો.






કંઈક કહેવું છે..